સોનાની આયાત પર 5 ટકા AIDC સહિત 15 ટકા આયાત જકાત લાગે છે. આયાત જકાત દૂર થવાથી ચાલુ ખાતાની ખાધ અને વેપાર ખાધને ઘટાડવામાં મદદ મળશે.